શું તમે કદી વિચાર્યું છે?
દુનિયામાં આટલી બધી તકલીફો કેમ છે?
મુસીબતોનો સામનો કરવા તમને ક્યાંથી મદદ મળશે?
શું ખુદાને આપણી કોઈ પરવા છે? —૧ પીતર ૫:૬, ૭.
તમે ખુદા અને તેમની મરજી વિશે કઈ રીતે જાણી શકો?
લાખો લોકોને ખુદાની કિતાબમાંથી એ સવાલોના જવાબ મળ્યા છે. તમે પણ એ સવાલોના જવાબ મેળવી શકો.
વધારે માહિતી માટે ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા વાંચો. તમે આ મૅગેઝિનના પ્રકાશકો પાસેથી એ મફત મેળવી શકો અથવા અમારી વેબસાઇટ www.isa4310.com પરથી વાંચી શકો.