વિજ્ઞાન અને શાસ્ત્ર
શું શાસ્ત્રની માહિતી આજના વિજ્ઞાન સાથે મેળ ખાય છે? શાસ્ત્રમાં જણાવેલી વિજ્ઞાનને લગતી વાતો, શું સચોટ છે? જીવ-સૃષ્ટિ પરથી શું જાહેર થાય છે અને એના પર સંશોધન કરતા વૈજ્ઞાનિકોનું એ વિશે શું કહેવું છે, એ જાણો.
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
શું ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને બધા જીવોને બનાવ્યા?
વૈજ્ઞાનિકો માને છે કે દરેક જાતના જીવોમાં કંઈકને કંઈક બદલાવ થાય છે. બાઇબલ પણ એ વાતનો નકાર કરતું નથી.
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
શું ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને બધા જીવોને બનાવ્યા?
વૈજ્ઞાનિકો માને છે કે દરેક જાતના જીવોમાં કંઈકને કંઈક બદલાવ થાય છે. બાઇબલ પણ એ વાતનો નકાર કરતું નથી.