સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

ઈશ્વરની વાણી, બાઇબલથી લોકોને મદદ મળી શકે છે. તેઓના ખોટા વિચારો બદલાઈ શકે છે. (હિબ્રૂઓ ૪:૧૨) બાઇબલમાં આપેલી સલાહ પાળવાથી સેંકડો લોકોને મદદ મળી છે. તેઓ મનમાં ઘર કરી ગયેલી નફરતને કાઢી શક્યા છે. શું તમારે એ ચાર સલાહ જાણવી છે જેનાથી તેઓને મદદ મળી?